સંતભોજન ભંડારો જૂનાગઢ માનસબાગ ખાતે યોજાય ગયો

સંતભોજન ભંડારો જૂનાગઢ માનસબાગ ખાતે યોજાય ગયો

 




સમાધિસ્થ સાધુ શ્રી હંસાબેન જમનાબેન ગોંડલીયા ના આત્મકલ્યાણ અર્થે તા :11/06/2023 ના રોજ સંતભોજન ભંડારો જૂનાગઢ માનસબાગ ખાતે યોજાય ગયો 

તેમાં સંતોમહંતો તેમજ દિવંગત ના પરિજનો નીની ઉપસ્થિતિ સંપન્ન થયી ગયો જેમાં મહામંડલેશ્વર 1008 શ્રી જગજીવનદાસજી બાપુ ,તેમજ  મહામંડલેશ્વર 1008 શ્રી અજયબાપુ ની  ઉપસ્થતિ  રહી હતી 

ધમૅ સભા માં મહામંડલેશ્વર ૧૦૦૮ જગજીવનદાસ બાપુ  દ્વારા સરસ પ્રસંગોચીત ભાષણ તથા દિવંગત ને શ્રધ્ધાંજલી આપેલ

ધમૅ સભાનું સંચાલન કૌશિકભાઈ મેસવાણિયા કરેલ

મુ:-જૂનાગઢ   અહેવાલ    સંતભોજન ભંડારો જૂનાગઢ 

Post a Comment

Previous Post Next Post