ભાલવાવ ગામે હરિયાણી પરિવાર ના બાળકો ને જનોઈ ધારણ કરવામાં આવી

ભાલવાવ ગામે હરિયાણી પરિવાર ના બાળકો ને જનોઈ ધારણ કરવામાં આવી

 

ભાલવાવ ગામે હરિયાણી પરિવાર ના બાળકો ને જનોઈ ધારણ કરવામાં આવી

----------------------------------------------

અહેવાલ નરેશ દેશાણી રાણપર

સાવરકુંડલા માનવ મંદિર ખાતે તા. ૧૯/૧૧/૨૦૨૩ ના રોજ પુ:ભક્તિરામ બાપુ ના વ્યાસાસને ભગવત કથા ના આયોજનમાં આપણા સાધુ પરિવાર ના ૮ બાળકો ને જનોઈ આપવામાં આવી જેમાં ભાલવાવ હરિયાણી શ્રી જમનભાઈ બાબુભાઈ હરિયાણી ના પુત્ર હષૅઍ જનોઈ ધારણ કરવામાં આવી હતી







Post a Comment

Previous Post Next Post